English

Space
 

Title - Dhyan Deepika

Dhyan Deepika

 

આ ધ્‍યાન દીપિ‍કા ગ્રંથ શ્રીમાન તપાગચ્છીય ઉપાધ્‍યાયજી સકલચંદ્રજીનો (સંકલન કરેલો) રચેલો છે. આ ગ્રંથ સંસ્‍કૃત ભાષામાં છે. એકંદરે જોતાં જેઓ ધ્‍યાન પ્રિય છે, જેમને આત્મસાધના કરવી છે, પોતાનું શ્રેય સાધવું છે, કર્મનો ક્ષય કરવો છે, જેમણે ધ્‍યાન માટે સાધ્‍યને માટે ગૃહસ્‍થાશ્રમનો ત્યાગ કરી ત્યાગમાર્ગ સ્‍વીકાર્યો છે અથવા જે .....

Space
Title - Maran Mahotsav

Maran Mahotsav

 

આ સંલ્‍લેખના અધિકાર રત્‍નાકરંડ શ્રાવકાચારમાંથી લેવામાં આવેલા છે. મૂળ ગ્રંથ કર્તા શ્રી સમંતભદ્રાચાર્ય છે. જેઓ લગભગ છઠ્ઠી શતાબ્દિમાં થઈ ગયા હતા. બધાં શ્રાવકાચારોમાં રત્‍નાકરંડ શ્રાવકાચારને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. સંલ્‍લેખના અધિકારના વિવેચનકાર આત્‍માજ્ઞાની અધ્‍યાત્‍મ યોગી, ન્‍યાયતીર્થ સિદ્ધાંત ન્‍યાય, .....

Space

Title - Swarup Sambodhan

Swarup Sambodhan

 

સ્‍વરૂપ સંબોધન ગ્રંથના રચયિતા પ.પૂ. ૧૦૮ શ્રીમદ્ અકલંક ભટ્ટ સાતમી સદીમાં થઈ ગયેલાં એક મહાન દિગમ્‍બરાચાર્ય હતા. આત્‍મકલ્‍યાણ માટે અધ્‍યાત્‍મ સાધના ખૂબ જ જરૂરી છે. પદાર્થનો યથાર્થ બોધ થયા સિવાય યથાર્થ આત્‍મસાધના બની શકતી નથી. આ ગ્રંથમાં અધ્‍યાત્‍મયોગી શ્રીમદ્ અકલંક દેવે સ્‍વરૂપનું અનુસંધાન થવા માટે પચ્ચીસ .....

Space

Title - Dharshan Pahud

Darshan Pahud

 

દર્શનપાહુડ ગ્રંથના રચયિતા પ.પૂ. ૧૦૮ શ્રી કુંદકુંદાચાર્યજી છે. તેઓ આશરે બાવીસો વર્ષ પૂર્વે આ ભારત ભૂમિને પાવન કરી ગયા. તેઓ પરમ અપ્રમત યોગીશ્વર હતા. દર્શનપાહુડ સતશાસ્‍ત્રમાં મુખ્‍યપણે સમયકદર્શન વિશેનો બોધ છે. ધર્મનું મૂળ સમ્‍યકદર્શન છે, સમ્‍યકદર્શન વિના બાહ્યત્યાગ, ચારિત્ર, શાસ્‍ત્ર જ્ઞાન, ભક્તિ, જપ, ધ્‍યાનાદિ કોઈ .....

Space
     
Title

શ્રી નરેશભાઇ સી. શાહ (મનુભાઇ)

૧૧, અશ્વમેઘ બંગ્‍લોઝ, વિભાગ-૭, હસુભાઇ પાર્કની પાસે, હિત્‍વી ટાવર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન નં : (ઘર) ૦૭૯ - ૨૬૭૬૦૭૧૮,
(મો) ૯૮૨૫૦ ૨૭૦૭૨,
ઇમેલ: n.c.shah09@yahoo.co.in

 

ધારિણી ડી. શાહ

૯૮૨, ટોલકનગર નાકા, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
ફોન નં : ૦૭૯-૨૬૫૮૪૪૫૬
(મો) ૯૪૨૮૬ ૧૨૨૦૫,
ઇમેલ : webmaster@ sanatanjaindharma.org 

 

Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.